હું શોધું છું

હોમ  |

જનજાગૃતિ
Rating :  Star Star Star Star Star   

ગુન્હાના સ્થળે મળી આવતા ભૌતિક પુરાવાઓની યોગ્ય જાળવણી થઈ શકે તે માટે સામાન્ય પ્રજામાં ફોરેન્સીક સાયન્સ અંગે પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે. જેથી ગુન્હાની તપાસની પ્રક્રિયા સારી રીતે થઈ શકે, જેને અનુલક્ષીને ડાયરેકટોરેટ ઓફ ફોરેન્સીક સાયન્સ દ્વારા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો જેવા કે, વ્યાખ્યાન, સેમીનાર, મુલાકાત, પ્રેજન્ટેશન વિગેરે નિયમીતપણે યોજવામાં આવે છે. તેમજ દર વર્ષના અંતે ફોરેન્‍સીક અવેરનેશ વીક ઉજવવામાં આવે છે.

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી

કઈ રીતે સંપર્ક સાધશો?

ફરિયાદ

આપના સવાલોના જવાબ

સંબંધિત લિંક્સ

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 13-07-2012